વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર નજીક મકાન ધરાશાયી, ૫ નાં મોત, અનેક ઘાયલ
તીર્થધામ મથુરાના વૃંદાવન ખાતે આવેલ બાંકે બિહારી મંદિર પાસે મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટના ઘટી હતી
તીર્થધામ મથુરાના વૃંદાવન ખાતે આવેલ બાંકે બિહારી મંદિર પાસે મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટના ઘટી હતી
સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર આજે તેમની સમાધિ 'સદૈવ અટલ' ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી ગેરપ્રવૃત્તિની વાતો વહેતી હતી, જે આજે સાબિત થઈ છે,
સમાજ સુધારક અને 'સુલભ ઈન્ટરનેશનલ'ના સ્થાપક બિંદેશ્વર પાઠકનું મંગળવારે નિધન થયું. બિંદેશ્વર પાઠકે દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.
માંગરોળ તાલુકાના નવાપરા ગામે કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા એક એપાર્મેન્ટમાં કરુણ ઘટના સામે આવી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ ઉપ પ્રમુખ અને ગુજરાત સેવા દળના પ્રમુખ મૌલિનભાઈ વૈષ્ણવનું ટૂંકી બીમારી બાદ આજે દુઃખદ અવસાન થયું છે.