આવતા અઠવાડિયે બજારની કેવી રહેશે ચાલ?, આ પરિબળો પણ મહત્વપૂર્ણ રહેશે..!
આગામી સપ્તાહ શેરબજાર માટે ખૂબ જ અસ્થિર બની શકે છે. રોકાણકારો રિટેલ અને જથ્થાબંધ ફુગાવા સાથે વેપાર ખાધ જેવા મુખ્ય આંકડાઓ પર નજર રાખશે.
આગામી સપ્તાહ શેરબજાર માટે ખૂબ જ અસ્થિર બની શકે છે. રોકાણકારો રિટેલ અને જથ્થાબંધ ફુગાવા સાથે વેપાર ખાધ જેવા મુખ્ય આંકડાઓ પર નજર રાખશે.
ભારતીય વાયુસેના હવે મેક ઈન ઈન્ડિયા હેઠળ તેના પ્રોજેક્ટ ચિત્તાને આગળ વધારવાની યોજના બનાવી રહી છે.
ભારતે શનિવારે (12 ઓગસ્ટ) 5 T20 શ્રેણીની ચોથી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-2થી બરાબરી કરી લીધી છે.
કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે.
ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી
સિંહનો ગઢ માનવામાં આવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસ જેવા ટૂંકા સમયમાં 11 સિહોના મોત નિપજ્યાં છે,