અમદાવાદઅમદાવાદ : 50 હજાર રૂપિયાની સહાય મેળવવા પડાપડી, જટિલ કાર્યવાહીથી પરેશાની રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત થતાંની સાથે ફોર્મ મેળવવા મૃતકોના પરિવારજનો પડાપડી કરી રહયાં છે. By Connect Gujarat 27 Nov 2021 16:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn