ભરૂચ ભરૂચ : ગાંધીબજારના રહીશોને "ગાંધીગીરી" ફળી, ગટરની અધુરી કામગીરી શરૂ ભરૂચના ગાંધીબજારના રહીશોની ગાંધીગીરી આખરે રંગ લાવી છે. 45 દિવસથી ગટરની અધુરી કામગીરી બાબતે પાલિકા સત્તાધીશો સામે સ્થાનિકોએ મકકમતાથી અવાજ ઉઠાવતાં આખરે કામગીરી શરૂ કરી દેવાય છે.. By Connect Gujarat 23 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : નાની ખેરાળી ગામનો માર્ગ અત્યંત બિસ્માર, ગ્રામજનોમાં રોષ... અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાની ખેરાળી ગામનો રોડ અતિ બિસ્માર હાલત અને ગામમાં એસ.ટી. બસની સુવિધા નહીં મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 16 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જી.આઈ.ડી.સી.ના માર્ગોના સમારકામની કોંગ્રેસની માંગ,નોટિફાઇડ એરિયા ઓથોરીટીને પાઠવાયું આવેદનપત્ર અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતના બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ કરવાની માંગ સાથે કોંગ્રેસ By Connect Gujarat 20 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn