ગુજરાત સુરેન્દ્રનગર : દસાડામાં હસ્તકલામાં માહેર મીર જ્ઞાતીને વિશ્વફલક પર ઓળખ મળી,જુઓ અનોખી કળા વિશે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાની મીર જ્ઞાતિની મહિલાઓએ પોતાની હસ્તકળા થકી ભારતભરમાં જ નહીં, પણ હવે વિશ્વ ફલક સુધી પોતાની સુહાસ ફેલાવી છે.. By Connect Gujarat Desk 15 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn