અગ્નિસંસ્કાર માટે પણ અગ્નિ પરીક્ષા..! : ભરૂચના શાંતિવન સ્મશાન ગૃહમાં માત્ર 3 જ ચિતા હોવાથી મૃતકોના સ્વજનોને હાલાકી...
શાંતિવન સ્મશાન ગૃહ ખાતે માત્ર 3 જ ચિતા હોવાથી સતત બીજા દિવસે પણ અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનો સહિતના લોકોને રાહ જોવા સાથે હાલાકી વેઠવાનો વારો આવ્યો