ભરૂચ: દશાશ્વમેઘ ઘાટ સહિત સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતી યોજાય, MLA રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા
મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દશાશ્વમેઘ ઘાટ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા