સુરત: નવરાત્રીમાં સ્થાપન માટે માતાજીના ફોટા સાથે જરદોશી વર્ક વાળી ડેકોરેટીવ ગરબીની ભક્તોમાં ડિમાન્ડ વધી
સુરતમાં નવરાત્રીના થનગનાટ સાથે માતાજીના ગઢ સ્થાપના માટેની ગરબીઓની માંગમાં પણ વધારો થયો છે,ત્યારે રંગબેરંગી લાઈટીંગ વાળી અને માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી માટલીની ડિમાન્ડ જોવા મળી રહી છે.
/connect-gujarat/media/media_files/jZrSlLaPXjcXjk266SM6.jpeg)
/connect-gujarat/media/media_files/PiK7yjHiczgocxZuJm9d.jpeg)
/connect-gujarat/media/post_banners/706c928ccac453e72f097ebf70c7b137c908ff1a91bf94e468ac7663ed223fee.jpg)