'અનુપમા' ફેમ ઋતુરાજ સિંહનું નિધન, 59 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા....
ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેણે દુનિયાને અલવિદા કહી દીધું.
ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેણે દુનિયાને અલવિદા કહી દીધું.
સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે.
ગુરુવારે સવારે એક 27 વર્ષીય મહિલાએ ચાલતી ટ્રેનમાંથી નેત્રાવતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી.
ભરથાણા ટોલ નાકા નજીક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક ટ્રકની કેબિનમાં ફસાય જતાં રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
શહેરમાં ખાનગી હોસ્પિટલે રૂ. 3.98 લાખ બિલ ન ભરનાર પરિવારને બાળકનો મૃતદેહ ન આપતા પરિવારે આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો.
દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હોવાનો રેકોર્ડ ધરાવતા ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવારે બરોડામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું.
કેનેડાના બ્રામ્પટન શહેરમાં એક માર્ગ અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા છે.