લાખાણી અરમાન ગ્રૂપના ડિરેક્ટર ગુંજન લાખાણીનું બીમારીના કારણે નિધન, મેદાંતા હોસ્પીટલમાં ચાલતી હતી સારવાર....
દેશની અગ્રણી ફૂટવેર કંપની લાખાણી અરમાન ગ્રુપના ડિરેક્ટર ગુંજન લાખાણીનું ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં બુધવારે નિધન થયું હતું.
દેશની અગ્રણી ફૂટવેર કંપની લાખાણી અરમાન ગ્રુપના ડિરેક્ટર ગુંજન લાખાણીનું ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં બુધવારે નિધન થયું હતું.
ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકના મૃત્યુના સમાચાર હતા. જો કે આ સમાચારની પુષ્ટિ તેના સાથી ક્રિકેટરે કરી હતી.
ગાયક રાજુ પંજાબીનું મંગળવારે વહેલી સવારે નિધન થયું. તેમની હિસારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના ચાર યુવાનો ઉંમરપાડાના દેવઘાટ ખાતે નાહવા ગયા હતા જેમાંથી એકનું ડુબી જતા મોત નિપજ્યું ,
સમાજ સુધારક અને 'સુલભ ઈન્ટરનેશનલ'ના સ્થાપક બિંદેશ્વર પાઠકનું મંગળવારે નિધન થયું. બિંદેશ્વર પાઠકે દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.
માંગરોળ તાલુકાના નવાપરા ગામે કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા એક એપાર્મેન્ટમાં કરુણ ઘટના સામે આવી છે.