હિંમતનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માતમા પ્રાંતિજના વડવાસાના યુવકનુ મોત,પોલીસે તપાસ શરૂ કરી
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવેઆઠ ઉપર ગાંધીનગરના ચંદ્રાલા પાસે આવેલ પાલવ હોટલ પાસે અજાણ્યા વાહનની ટક્કર થી પ્રાંતિજના વડવાસાના બાઇક ચાલકનુ મોત નિપજયુ હતું.
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવેઆઠ ઉપર ગાંધીનગરના ચંદ્રાલા પાસે આવેલ પાલવ હોટલ પાસે અજાણ્યા વાહનની ટક્કર થી પ્રાંતિજના વડવાસાના બાઇક ચાલકનુ મોત નિપજયુ હતું.
વિશ્વ વિખ્યાત અભિનેતા અને હાસ્ય કલાકાર ચાર્લી ચેપલિન અને તેની ચોથી પત્ની ઉના ઓ'નીલની પુત્રી જોસેફfન ચેપલિનનુ પેરિસમાં નિધન થયું છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાતા 9 લોકો મોતને ભેટ્યા હતા.
ભરૂચના ગાયત્રી મંદિરના સ્થાપક મહામંડલેશ્વર શ્રીશ્રીશ્રી 1008 અલખગીરી મહારાજના નિધનથી મંદિર સંકુલમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાય જવાની ઘટનાઓ સામે આવી છે.
રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. શહેરની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા મૂળ સુરત જિલ્લાના 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને હાર્ટ એટેક આવ્યો હતો.
અરવલ્લી જીલ્લાના મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતા ચોથા માળ કામ કરી રહેલા શ્રમિકો નીચે પટકાયા હતા.