દિલજીત દોસાંઝ નવા વર્ષની ઉજવણી લુધિયાણામાં કરશે, લાઈવ કોન્સર્ટ યોજાશે !
પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ નવા વર્ષ 2025ની ઉજવણી કરવા લુધિયાણા પહોંચી રહ્યા છે. 31 ડિસેમ્બરે લુધિયાણામાં દિલજીત દોસાંઝનો લાઈવ કોન્સર્ટ
પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ નવા વર્ષ 2025ની ઉજવણી કરવા લુધિયાણા પહોંચી રહ્યા છે. 31 ડિસેમ્બરે લુધિયાણામાં દિલજીત દોસાંઝનો લાઈવ કોન્સર્ટ
દિલજીત દોસાંઝના અવાજનો જાદુ સામાન્ય લોકો પર જ નહીં પરંતુ બોલિવૂડ સેલિબ્રિટીઝ પર પણ જોવા મળે છે. જ્યારે પણ દેશ કે વિદેશમાં કોઈ સિંગરનો કોન્સર્ટ હોય છે
દિલજીત દોસાંઝ છેલ્લા ઘણા સમયથી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડમાં સક્રિય છે. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ પોતાના અભિનયથી બધા પર મંત્રમુગ્ધ કરી દીધો.
ભારતીય બિઝનેસ ટાયકૂન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું છે. મોડી રાત્રે તેણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
દિલજીત દોસાંજનો દબદબો આખી દુનિયામાં સ્થાપિત છે. કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં પોતાની મસ્તીનો જાદુ ફેલાવ્યા બાદ તે ભારત આવી રહ્યો છે
Featured | મનોરંજન | સમાચાર,લોકપ્રિય ગાયક દિલજીત દોસાંઝ ભારતના 10 શહેરોમાં દિલ-લુમિનાટી ટૂર કરવા જઈ રહ્યો છે. ટૂરની જાહેરાત બાદથી ચાહકોમાં ટિકિટ માટે પડાપડી ચાલી રહી
પવિત્ર રમઝાન માસ પૂરો થયા બાદ હવે દેશભરમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમુદાય માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે.