અંકલેશ્વર : “પ્રાણી સેવા એ જ પ્રભુ સેવા”ને વરેલા જીવદયા પ્રેમી છેલ્લા 15 વર્ષથી કરે છે શ્વાનોની સેવા…
હસ્તી તળાવ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ગજેન્દ્રભાઈ શાહ છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી 16 જેટલા શ્વાન પાળે છે.
હસ્તી તળાવ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ગજેન્દ્રભાઈ શાહ છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી 16 જેટલા શ્વાન પાળે છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષ બહાર મળસ્કે કુતરા ભસતા હતા. તેવામાં પાસે રહેતા મકાન માલિકની ઊંઘ તૂટી હતી