ભરૂચ : જંબુસરના મંગણાદ ગામે શ્વાને ભર્યા 4થી વધુ બાળકોને બચકાં, ઇજાગ્રસ્ત બાળકો સારવાર હેઠળ...
જંબુસર તાલુકાના મંગણાદ ગામમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં 4થી વધુ બાળકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જંબુસર તાલુકાના મંગણાદ ગામમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં 4થી વધુ બાળકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હસ્તી તળાવ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ગજેન્દ્રભાઈ શાહ છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી 16 જેટલા શ્વાન પાળે છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષ બહાર મળસ્કે કુતરા ભસતા હતા. તેવામાં પાસે રહેતા મકાન માલિકની ઊંઘ તૂટી હતી