ભરૂચ અંકલેશ્વર : ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે નોટિફાઇડ એરિયા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય રક્તદાન શિબિરમાં યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. By Connect Gujarat 03 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 29મી રક્તદાન શિબિર સહિત સત્સંગ કાર્યક્રમ યોજાયો... સત્સંગના કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, આર.પી.ગુપ્તા અને સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 25 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે અંજારમાં યોજાશે નિ:શુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ... આહિર બોર્ડિંગ ખાતે હૂંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારે 9થી 2 કલાક દરમ્યાન નિ:શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 14 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn