ભરૂચ: ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનનો પ્રારંભ, મોદી સરકારની સિદ્ધિઓની અપાય માહિતી
લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.