ભરૂચઅંકલેશ્વર: ONGC ગ્રાઉન્ડ પર રાવણ દહનની તૈયારીઓ શરૂ, રાવણ-મેઘનાદ-કુંભકર્ણના વિશાળ પૂતળાનું નિર્માણ ! અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે દશેરાને દિવસે રાવણ, કુભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે By Connect Gujarat Desk 08 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર ONGC ખાતે ત્રણ સમાજની સંસ્કૃતિના ઉત્સવનો સમન્વય અંકલેશ્વરમાં ગુજરાત સહિત દેશનાં જુદા જુદા રાજય માંથી રોજીરોટી માટે વસવાટ કરતા સમાજનાં લોકોએ પોતાની સંસ્કૃતિ મુજબ ઉત્સવોની ઉજવણી અહીં કરતા વિભિન્નતામાં પણ એકતા સાથે ભારતીય અખંડતા જોવા મળી રહી છે. By Connect Gujarat Desk 08 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: વિજયા દશમીના પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ, 65 ફૂટના રાવણના પૂતળાનું કરાશે દહન સુરત શહેરમાં રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા 40 દિવસોથી શરૂ કરી દેવામાં આવી છે,જેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. By Connect Gujarat Desk 08 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn