કેદારનાથ પદયાત્રી માર્ગ પર ભૂસ્ખલન, 3 ના મોત, અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ
કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ભૂસ્ખલનને કારણે અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે.
કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ભૂસ્ખલનને કારણે અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે.