સુરત : રક્ષાબંધન નિમિત્તે બહેનો BRTS અને સીટી બસમાં વિનામુલ્યે કરી શકશે મુસાફરી : મેયર
રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વિનામુલ્યે BRTS અને સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વિનામુલ્યે BRTS અને સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી હતી