આરોગ્યઆ ફળો શરીરમાં વધેલા યુરિક એસિડને ઘટાડવામાં ખૂબ અસરકારક છે, દરરોજ તેનું સેવન કરો શરીરમાં વધતા યુરિક એસિડને નિયંત્રિત કરવાનો સૌથી સહેલો અને અસરકારક રસ્તો છે આહારમાં જરૂરી ફેરફાર. તેથી જો તમારું યુરિક એસિડ પણ વધી ગયું છે, By Connect Gujarat 30 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યફેફસાની સંભાળ રાખવા માટે આ ખોરાકને આહારમાં કરો સામેલ ફેફસા એ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણને કારણે ફેફસા નબળા પડી શકે છે. By Connect Gujarat 27 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યશિયાળામાં સ્વસ્થ રહેવા માટે ખાઓ આ 6 વસ્તુઓ શિયાળાની ઋતુમાં તમે આ ખોરાકને તમારા આહારમાં સામેલ કરીને સ્વસ્થ રહી શકો છો. વાસ્તવમાં આ ઋતુમાં શરદી, ઉધરસ, તાવ, માંસપેશીઓમાં દુખાવો વગેરેની સમસ્યા વધી જાય છે. સ્વસ્થ રહેવા માટે તમે ખોરાકમાં આ ફૂડ ઉમેરી શકો છો. By Connect Gujarat 09 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યહાડકાંને મજબૂત કરવા માટે આ ખોરાકને આહારમાં સામેલ કરો. બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે દરેક ઉંમરના લોકોમાં હાડકાં નબળા હોવાની ફરિયાદ રહે છે. જેના કારણે તમારે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. By Connect Gujarat 04 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યવિટામિન - ડીની ઉણપ આ વસ્તુઓથી પૂરી કરો, સપ્લીમેન્ટ્સ નહીં સ્વસ્થ રહેવા માટે, આપણા શરીરને પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન એ, બી, સી અને ડી જેવા અન્ય પોષણની જરૂર હોય છે. By Connect Gujarat 01 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી રેસીપીફરાળી લોટથી લઈને સાબુદાણા સુધી, જાણો નવરાત્રીમાં ખાવામાં આવતા આ 7 વસ્તુનાં ફાયદા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા લોટ અને મીઠાનો ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે મીઠા વગરની વસ્તુ અને ફરાળી વસ્તુનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. By Connect Gujarat 27 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn