સુરેન્દ્રનગર : લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટેનો સ્તુત્ય પ્રયાસ,ચકલી ઘર બનાવીને વિતરણ કરતા પક્ષી પ્રેમી
સુરેન્દ્રનગર શહેરમાં રહેતા પક્ષી પ્રેમી પરિવાર અબોલ અને લુપ્ત થતી ચકલી માટે વિસામો બન્યા છે,અને છેલ્લા 10 વર્ષથી ચકલી ઘર બનાવીને વિતરણ કરી રહ્યા છે.