ગોવામાં છત્રપતિ શિવાજીની પ્રતિમાની સ્થાપનાને લઈને તણાવ, મંત્રી સુભાષ ફલ દેસાઈ પર પથ્થરમારો
ગોવાના મારગાઓ શહેરની નજીકના એક ગામમાં કેટલાક લોકોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તંગદિલી સર્જાઈ હતી.
ગોવાના મારગાઓ શહેરની નજીકના એક ગામમાં કેટલાક લોકોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તંગદિલી સર્જાઈ હતી.
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને એક્ટર-પ્રોડ્યુસર જેકી ભગનાની 21 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે.
આજે ગોવાનો 62મો મુક્તિ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વર્ષ 1961માં આ દિવસે ગોવાને પોર્ટુગીઝ સૈનિકોથી આઝાદી મળી હતી.
ચોમાસાની ઋતુમાં ગોવા ફરવા જવું સૌથી બેસ્ટ છે, કારણ કે અત્યારે ફરવા જવાના અનેક ફાયદાઓ છે,
ગોવામાં ઈદના બીજા દિવસે ચાર સભ્યોના મોતથી મુસ્લિમ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
જો તમે ફરવાના શોખીન છો અને નજીકમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે પહાડ પર ફરવા જવાનું પસંદ કરો કે બીચ પર.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની ચર્ચાઓ હવે તેજ થઈ ગઈ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત રોબોટ ઓરસને ગોવાના બીચ પર તૈનાત કરવામાં આવ્યો છે.