ગુજરાતસાબરકાંઠા : ઇડરમાં સરકારી અનાજનો જથ્થો લઈ નીકળેલું વાહન બિનવારસી મળી આવ્યું, પુરવઠા વિભાગ દોડતું થયું ગરીબનો કોળિયો લઇ જતું વાહન મોડી રાત્ર સુધી બિનવારસી હાલતમાં પડી રહેતા જાગૃત નાગરિકો દ્વારા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી By Connect Gujarat 30 May 2022 14:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn