ભરૂચ: સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો જ નથી !ગરીબોને મુશ્કેલી
ભરૂચ જિલ્લાની 450થી વધુ સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાની 450થી વધુ સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
મહાનગર પાલિકા દ્વારા અનાજ કરિયાણાના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.