ગુજરાત જામનગર : ગુજસીટોક કાયદા હેઠળ ભૂમાફિયા જયેશ પટેલના કરોડો રૂપિયાના 13 પ્લોટ સીલ કરાયા... જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના કરોડો રૂપિયાના 13 પ્લોટ ગુજસીટોક કાયદાની જોગવાઈ હેઠળ સિટી ડીવાયએસપી દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 20 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn