સુરત આપઘાત રોકવા ડાયમંડ વર્કર યુનિયને શરૂ કરેલા હેલ્પલાઇન નંબર પર 4 દિવસમાં જ આવ્યા 800 જેટલા કોલ્સ
રત્ન કલાકારો માટે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, હે રત્ન કલાકારો આપઘાત ન કરો અમારો સંપર્ક કરો” જેના થકી છેલ્લા 4 દિવસમાં ડાયમંડ વર્કર યુનિયનને 800 જેટલા ફોન કોલ આવ્યા
/connect-gujarat/media/media_files/2024/12/14/umfkjkteCo6mXOj3SvBw.jpeg)
/connect-gujarat/media/media_library/3c43f490af87308ab31527afba3e9320126dca4c7a7ff5b5374749b32083ae9a.jpg)
/connect-gujarat/media/media_library/37a54088df11499c569a8ffcc90f98336b2784fd9637faba767ce5ea5fd8e145.jpg)