એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાની ભૂંડી હાર,માત્ર 50રન બનાવી ઓલઆઉટ ભારતે 10 વિકેટે વિજય મેળવ્યો
મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાને 3 વિકેટ અને જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી
મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાને 3 વિકેટ અને જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને ગુસ્સા આવતો બેટ વડે તેને સ્ટમ્પને ફટકાર્યું હતું. ICCએ તેના પર બે મેચનો પ્રતિબંધ મૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે એશિયા કપ પૂરો થયા બાદ પંદર દિવસ પછી એટલે 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે
3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ નક્કી થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અનિચ્છા શરૂ કરી દીધું છે.
દર વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની કમાણીના હિસ્સામાં ભારત સૌથી આગળ છે જ્યારે પાકિસ્તાન ચોથા નંબરે છે.
ભારતે તેના 28 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો અને 2011ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આ દિવસને 12 વર્ષ વીતી ગયા હશે,
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના અને રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલતના ન્યાયાધીશોને ધમકી આપી છે.