ભરૂચ: એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, આઇકોનીક પાંચબત્તી ખાતે ભવ્ય વિજ્યોત્સવ
એશિયા કપની પાકિસ્તાન સામેની બીજી મેચ ભારતે જીતતાની સાથે જ ભરૂચના આઇકોનીક પાંચબત્તી વિસ્તારમાં લોકો ભેગા થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી...
એશિયા કપની પાકિસ્તાન સામેની બીજી મેચ ભારતે જીતતાની સાથે જ ભરૂચના આઇકોનીક પાંચબત્તી વિસ્તારમાં લોકો ભેગા થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી...
હાથ ન મિલાવવા અને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ધમકી આપ્યા પછી, કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં ટકરાશે.
ટીમ ઈન્ડિયાએ દુબઈમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ 7 વિકેટથી જીતી લીધી. આ મેચમાં ભારતની જીત બાદ, જ્યારે હાથ ન મિલાવવાના વિવાદની ખૂબ ચર્ચા થઈ રહી છે
ભારતે ભવ્ય જીત નોંધાવતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતે મેચ જીતાની સાથે જ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં લોકો ભેગા થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી
આજે ભારતીય T20 ક્રિકેટ કેપ્ટન સૂર્યકુમાર યાદવનો જન્મદિવસ છે. ચાહકોમાં સૂર્યા, સ્કાય અને મિસ્ટર 360 તરીકે જાણીતા અને જાણીતા આ ક્રિકેટર આજે 35 વર્ષના થયા છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 ની પહેલી સેમિફાઇનલ મેચ ગુરુવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હતી. અગાઉ, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ભારત સામેની કારમી હારનો સ્વીકાર કર્યો. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, રિઝવાને કહ્યું કે બંને ટીમોએ સારું રમ્યું,
૨૦૦૪માં સાઉથમ્પ્ટનમાં શરૂ થયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ટક્કર આઠ વર્ષના વિરામ બાદ ૨૦૨૫માં દુબઈ પહોંચી છે.