કોર્ટના કેસથી લોકો એટલા પરેશાન થઈ જાય છે કે માત્ર સમાધાન જ ઈચ્છે છે: CJI ડીવાય ચંદ્રચુડ
દેશના મુખ્ય ન્યાયાધીશ CJI ડીવાય ચંદ્રચુડે શનિવારે અદાલતોમાં ન્યાય મેળવવામાં આવતી મુશ્કેલીઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો .
દેશના મુખ્ય ન્યાયાધીશ CJI ડીવાય ચંદ્રચુડે શનિવારે અદાલતોમાં ન્યાય મેળવવામાં આવતી મુશ્કેલીઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો .
OnePlus 7 ઓગસ્ટે ભારતમાં OnePlus ઓપન એપેક્સ એડિશન લોન્ચ કરી રહ્યું છે. OnePlus Openની વિશેષ આવૃત્તિ નવા ક્રિમસન શેડો રંગમાં રજૂ કરવામાં આવશે.
બિહારના સુપૌલમાં ચોંકાવનારી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ત્રિવેણી ગંજના લાલપટ્ટી સ્થિત સેન્ટ જોન બોર્ડિંગ સ્કૂલમાં નર્સરીમાં ભણતો 5 વર્ષનો એકલવ્ય કુમાર મંગળવારે સ્કૂલમાં પિસ્ટલ લઈને પહોંચી ગયો હતો એટલું જ નહીં,
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી 2004 માં આપવામાં આવેલા 5 જજોનો ચુકાદો પલટાઈ ગયો છે.2004ના ચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC અને STમાં સબ કેટેગરી ન બનાવી શકાય.
સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે કાયદા શાખાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલાતની સનદ મેળવવા માટેની એનરોલમેન્ટ ફી જનરલ કેટેગરીના વકીલો માટે રૂપિયા 750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂપિયા 125 થી વધુ ન હોઈ શકે.
ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી અવારનવાર સ્ટાર્સના એકબીજા સાથે લડાઈ અને દલીલબાજીના અહેવાલો આવતા હોય છે, જે વાયરલ થતા વાર નથી લાગતી.
UPSCના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામુ આપી દીધા બાદ નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યા છે.