કેમ દુંદાળા દેવ શ્રી ગણેશની પ્રતિમાનું 10માં દિવસે વિસર્જન કરવામાં આવે છે? વાંચો પૌરાણિક કથા
ગણેશ વિસર્જન પાછળ પૌરાણિક કથા અનુસાર, જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દૃશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું, પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતાં,
ગણેશ વિસર્જન પાછળ પૌરાણિક કથા અનુસાર, જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દૃશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું, પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતાં,
દિલ્હીના નવા સીએમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે સીએમ પદ પરથી રાજીનામું આપી શકે છે. તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને મળવા માટે સમય માંગ્યો છે.
ભારતીય ખોરાક અલગ છે, ભલે તમે દુનિયામાં ક્યાંય જાવ, તમને તમારા દેશ જેવું આતિથ્ય બીજે ક્યાંય નહીં મળે. ભારતીય સ્વાદોનો ઉલ્લેખ કરતી વખતે, કોઈ મુઘલોને કેવી રીતે ભૂલી શકે?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં જેલમાંથી શરતી જામીન પર બહાર આવ્યા છે,ત્યારે તેઓએ રવિવારે દિલ્હી ખાતે પાર્ટી કાર્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગયા અઠવાડિયે જ માતા-પિતા બન્યા હતા, જેનો આનંદ તેઓએ પોતે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યો હતો.
હિમાલયની ભવ્ય ખીણોમાં આવેલું તુંગનાથ મંદિર, ભગવાન શિવને સમર્પિત ખૂબ જ પ્રાચીન મંદિર છે. સમુદ્ર સપાટીથી લગભગ 3680 મીટરની ઉંચાઈ પર આવેલું આ મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રીજીવાર પીએમ બન્યા પછીનો આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ છે.