દિલ્હીમાં પિતાએ ચાર દિવ્યાંગ દીકરીઓ સાથે ઝેરી દવા પીને જીવનસંકેલી નાખતા અરેરાટી વ્યાપી
જાણવા મળતી માહિતી અનુસાર તેમની ચારેય દીકરીઓ દિવ્યાંગ હતી. અને પોલીસ દ્વારા તમામ મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
જાણવા મળતી માહિતી અનુસાર તેમની ચારેય દીકરીઓ દિવ્યાંગ હતી. અને પોલીસ દ્વારા તમામ મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
મુંબઈ પોલીસે શહેરમાં આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે અને ધમકીને લઈને એલર્ટ જારી કર્યું છે. પોલીસે લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપી છે.
થોડા દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. નવ દિવસીય ભવ્ય ઉજવણી દરમિયાન દાંડિયા અને ગરબા રાત્રીઓનું આયોજન કરવામાં આવે છે.
કાર્બોહાઈડ્રેટ વધુ હોય તેવી વસ્તુઓ ખાવાથી વજન વધી શકે છે. ખાસ કરીને, જો તમારે વજન ઓછું કરવું હોય તો માત્ર ઓછા કાર્બોહાઇડ્રેટવાળા ખોરાકને ડાયટમાં સામેલ કરો.
તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી ઉમેરવાને લઈને વિવાદ ઉભો થયો છે. આ મામલાની તપાસ માટે હવે SITની રચના કરવામાં આવી છે.
27 સપ્ટેમ્બર 2024ના રોજ શેરબજારમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ તેની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. IT
વિશ્વ પ્રવાસ દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસો પ્રવાસનું મહત્વ અને તેના યોગદાનને દર્શાવે છે. વિશ્વ પ્રવાસન દિવસ લોકોને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.