ઉત્તર પ્રદેશના વૃંદાવન નજીક માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી જતા રેલ વ્યવહાર ખોરવાયો
ઉત્તર પ્રદેશના વૃંદાવન નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. રાજસ્થાનના સુરતગઢ પાવર પ્લાન્ટ માટે કોલસો લઇ જતી માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
ઉત્તર પ્રદેશના વૃંદાવન નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. રાજસ્થાનના સુરતગઢ પાવર પ્લાન્ટ માટે કોલસો લઇ જતી માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
19 સપ્ટેમ્બર, 2024 ના રોજ, શેરબજારે જોરદાર વેગ સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે. શરૂઆતના કારોબારમાં આઈટી સેક્ટરના શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
ભારત સરકારે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે,
મોદી કેબિનેટે 'એક દેશ, એક ચૂંટણી' પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 1967 સુધી લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ મોટાભાગે એકસાથે યોજાતી હતી.
અરુણાચલ પ્રદેશને ઉગતા સૂર્યની ભૂમિ કહેવામાં આવે છે. એક ગામ એવું પણ છે જ્યાં તમે ગાઢ નિંદ્રામાં હોવ ત્યારે સૂર્ય ઉગે છે. આ ગામમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે.
અધિક જિલ્લા ન્યાયાધીશ વિનોદ કુમારની કોર્ટે મંગળવારે જ્ઞાનવાપી કેસમાં સપાના વડા અખિલેશ યાદવ, AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને અન્યો સામે કેસ નોંધવાની માંગ કરતી અરજી પર પેન્ડિંગ રિવિઝન અરજીને ફગાવી દીધી હતી.
યુએસ ફેડની આજ રાતથી શરૂ થનારી મહત્વની બે દિવસીય બેઠક પૂર્વે સ્થાનિક શેરબજારમાં રોકાણકારો સાવધ રહેતા જોવા મળ્યા હતા.
ગણેશ વિસર્જન પાછળ પૌરાણિક કથા અનુસાર, જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દૃશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું, પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતાં,