તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને BRS ચીફ KCR ઘાયલ, હોસ્પિટલમાં દાખલ
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને બીઆરએસ ચીફ કેસીઆર ઘાયલ થયા છે. તેમને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને બીઆરએસ ચીફ કેસીઆર ઘાયલ થયા છે. તેમને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર રોડ ઉપર 2 ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોને ઇજા પહોચી હતી.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુના ખાડામાં ખાબકી હતી.
આઠ દિવસમાં ફરી આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને અરનિયા સેક્ટરની ભારતની તમામ આઠ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો.
સૂર્યમુખીનું તેલ ત્વચા માટે ખૂબ જ લાભદાયક છે. આ તેલથી કોઈ ઘા વગેલો હશે તો પણ ઝડપથી રૂજાઈ જશે.
હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે જેમાં શાળાએ મૂકવા જઈ રહેલા દાદા દીકરીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા