અંકલેશ્વર: જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમા પર કીચડ ફેંકાયું, શહેર ભાજપ દ્વારા પોલીસને અપાય અરજી
અંકલેશ્વરના જવાહરબાગમાં અટલ બિહારી વાજપેઇ સહિતના નેતાઓની પ્રતિમા મુકવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી કેટલાક ટીકળબાજો આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પીચકારી મારી તેને મલિન કરી રહયાં છે.
/connect-gujarat/media/media_files/2025/05/25/karastannn1-488810.jpg)
/connect-gujarat/media/media_files/2025/05/25/NGI0fvaXb9W8EUL1Jtk6.png)
/connect-gujarat/media/post_banners/c7b350304c8afbd9a2a7bc1c12439115da99b74dd77531384b19652b3baee0bb.webp)