જેઈઈ એડવાન્સનું પરિણામ થયું જાહેર,ઉતીર્ણ થયેલ પરીક્ષાર્થી આઈઆઈટીમાં મેળવશે પ્રવેશ
જેઈઈ મેઈન્સ અને જેઈઈ એડવાન્સ એમ બે તબક્કામાં આ પ્રવેશ પરીક્ષા લેવાય છે. જેઈઈ મેઈન્સ પાસ કરનાર વિદ્યાર્થી માત્ર એનઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે.
જેઈઈ મેઈન્સ અને જેઈઈ એડવાન્સ એમ બે તબક્કામાં આ પ્રવેશ પરીક્ષા લેવાય છે. જેઈઈ મેઈન્સ પાસ કરનાર વિદ્યાર્થી માત્ર એનઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મુખ્ય 2025 સત્ર 1 પરીક્ષા માટે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે, જેનું તમામ ઉમેદવારોએ પરીક્ષા હોલમાં ફરજિયાતપણે પાલન કરવું પડશે. પરીક્ષા 22મી જાન્યુઆરીથી શરૂ થશે.