ધર્મ દર્શન ભાવનગર રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથની જળાભિષેક વિધિ સંપન્ન ભગવાન જગન્નાથજીની ૩૯મી રથયાત્રા ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના રોજ નીકળનારી છે ત્યારે તે પૂર્વે ભગવાન જગન્નાથજીની જુદીજુદી પારંપરિક વિધિઓ યોજાય છે By Connect Gujarat Desk 23 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn