ભરૂચ: સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનો વિકાસ અટક્યો? સરકારે વર્ષ 2012માં કરી હતી રૂ.50 કરોડની ફાળવણી
કબીરવડનો વિકાસ અટક્યો
તંત્રને કબીરવડના વિકાસમાં નથી રસ?
શુકલતીર્થ અને અંગારેશ્વરને પણ કરવાનું હતું વિકસિત
વર્ષ 2012માં ફાળવાયા હતા રૂ.50 કરોડ
સરકાર હજુ પણ કરી રહી છે વિકાસના દાવા