અંકલેશ્વર: શ્રી જગન્નાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ કળશ યાત્રા નિકળી
અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી જગન્નાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી જગન્નાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ આનંદ વિહાર સોસાયટીમાં નિર્માણ પામેલ નવદુર્ગા માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરાયુ હતું