અમદાવાદઅમદાવાદ : 37 વર્ષ સુધી ભાજપને ભાંડનારા જયરાજસિંહ આખરે "ભાજપ"ના ખીલે બંધાયાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભલે કહેતાં હોય કે અમે કોઇ કોંગ્રેસીને અમારા પક્ષમાં લેવાના નથી પણ હાલની સ્થિતિ જોતા ઉલટી ગંગા વહી રહી હોય તેમ લાગી રહયું છે. By Connect Gujarat 22 Feb 2022 18:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn