ટ્રાવેલ આ મંદિર દિવાળી પર જ ખુલે છે, આખું વર્ષ દીવો બળતો રહે છે દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું મંદિર છે જે દિવાળીના દિવસે જ ખોલવામાં આવે છે. આ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો વિશે જણાવીએ. By Connect Gujarat Desk 30 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટકમાં કોર્ટે એસસી/એસટી અત્યાચાર અધિનિયમ હેઠળ 98 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી ! કર્ણાટકના કોપ્પલ જિલ્લા અને સત્ર ન્યાયાધીશે એસસી/એસટી અત્યાચાર અધિનિયમ હેઠળ દલિતો અને ઉચ્ચ જ્ઞાતિના લોકો વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં ઐતિહાસિક નિર્ણય By Connect Gujarat Desk 26 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટક સેશન્સ કોર્ટેનો ઐતિહાસિક ચુકાદો, દલિતો પર અત્યાચારના ગુન્હામાં 98 લોકોને આજીવન કેદ કર્ણાટકની સેશન્સ કોર્ટે દલિતો પર અત્યાચાર અને ભેદભાવના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં 98 લોકોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. By Connect Gujarat Desk 25 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પૂર્વ પતિ પાસે પત્નીએ ભરણપોષણમાં માંગ્યા 6 લાખ, જજે કહ્યું તેને કમાવા દો.. કર્ણાટક હાઈકોર્ટના એક કેસની સુનાવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. છૂટાછેડાનો કેસ છે. મહિલા તેના પૂર્વ પતિ પાસે ભરણપોષણની માંગ કરી રહી છે. By Connect Gujarat Desk 22 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટકમાં સરકારી અધિકારીઓ અને એન્જિનિયરોની જગ્યા પર દરોડા... કર્ણાટકમાં લોકાયુક્તે ગુરુવારે લગભગ એક ડઝન સરકારી અધિકારીઓ અને એન્જિનિયરો સામે મોટી કાર્યવાહી કરી અને તેમના મકાનો પર દરોડા પાડ્યા. By Connect Gujarat 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:કર્ણાટકાથી મક્કામદીના પગપાળા નિકળેલ હજયાત્રીનું કરાયુ સ્વાગત કર્ણાટકાથી પગપાળા પ્રવાસ ખેડી હજ યાત્રા માટે નીકળનાર ફઝલ શેખ ભરૂચના અંકલેશ્વર આવી પહોંચતા સ્થાનિકોએ તેમનુ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ By Connect Gujarat 28 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટકના બેંગ્લુરુ શહેરમાં આગામી 20 દિવસ માટે ટ્રાફિક એડવાઈઝરી કરાય જાહેર By Connect Gujarat 02 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટક સેક્સ સ્કેન્ડલ, લોકસભા ઉમેદવાર પ્રજજવલ પાર્ટીમાંથી સસ્પેન્ડ By Connect Gujarat 01 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટક : મહિલાએ ચાલુ ટ્રેનમાંથી નેત્રાવતી નદીમાં લગાવી મોતની છલાંગ, આત્મહત્યાનું કારણ અકબંધ ગુરુવારે સવારે એક 27 વર્ષીય મહિલાએ ચાલતી ટ્રેનમાંથી નેત્રાવતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી. By Connect Gujarat 15 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn