બોટાદ : શ્રી કષ્ટભંનજન દેવને હિમવર્ષાની ઝાંખીનો શણગાર અને 1100 કિલો ગોળનો અન્નકૂટ ધરાવાયો...
હનુમાનજી દાદાના સિંહાસનને હિમવર્ષાની ઝાંખીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ હનુમાનજી દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
હનુમાનજી દાદાના સિંહાસનને હિમવર્ષાની ઝાંખીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ હનુમાનજી દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છે,
સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત કષ્ટભંજન દાદાના સિંહાસનને મોતીના વાધા સહિત ઘડિયાળનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
કેરીના અનેરા દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.