દેશ ઉત્તરાખંડના ઋષિકેશમાં AIIMSની હેલી એમ્બ્યુલન્સ સર્વિસનું હેલિકોપ્ટર કેદારનાથમાં ક્રેશ થયું હતું જેમાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું. ઋષિકેશની હેલી એમ્બ્યુલન્સ સેવાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટું નુકસાન થયું નથી By Connect Gujarat Desk 17 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ચાર ધામ યાત્રા ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે, જાણો કયા દિવસે કયા કપાટ ખુલશે ઉત્તરાખંડના ચાર ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન સામાન્ય લોકો માટે એપ્રિલથી શરૂ થશે. By Connect Gujarat 21 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કેદારનાથ-બદ્રીનાથમાં દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, દાનમાં આપ્યા આટલા કરોડ રૂપિયા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા અર્ચના કરી By Connect Gujarat 13 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn