ભરૂચ અંકલેશ્વર: શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને અંકલેશ્વર નોટિફાઈડ એરીયામાં કાર્યરત ૭૦ જેટલી વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુશોભીત રથોનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. By Connect Gujarat Desk 25 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શાળાઓમાં જન્માષ્ટમીના પર્વની આગોતરી ઉજવણી,મટકી ફોડના કાર્યક્રમો યોજાયા ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકો મટફી ફોડ સહિતના કાર્યક્રમમાં જોડાયા By Connect Gujarat Desk 24 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા અરવલ્લી જીલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 07 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn