ભરૂચ ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો કર્યો બહિષ્કાર, પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી મનસુખ વસાવાએ મિટિંગનો બહિષ્કાર કરી તેમાં હાજરી આપી ન હતી. આ બાબતે મનસુખ વસાવાએ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે By Connect Gujarat Desk 23 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: માંડવીના આ ગામે બાળકો જર્જરિત શાળામાં અભ્યાસ કરવા મજબૂર, જુઓ સરકાર શું કહી રહી છે ગુજરાતમાં સુવિધાસભર શિક્ષણના દાવા વચ્ચે સુરતના માંડવી તાલુકાના પૂના ગામે સરકારી શાળાના બાળકો કડકડતી ઠંડી વચ્ચે શાળાની ઓસરીમાં બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે By Connect Gujarat 08 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn