ભરૂચ: શુકલતીર્થ ગ્રામપંચાયતના તલાટી સહિત 3 લોકો રૂ.8 હજારની લાંચ લેતા ઝડપાયા, વારસાઈ કરી આપવા માંગી હતી લાંચ
તલાટી કમ મંત્રી સહિત ત્રણ લોકો રૂપિયા 8 હજારની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા શુકલતીર્થ ગામ ખાતે સફળ રેડ કરવામાં આવી છે.