ભરૂચ: ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા વિરોધ
ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદન બાબતે ખેડૂતો સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
/connect-gujarat/media/media_files/2025/04/21/JfngbXIG7zsvbjUrAd9O.jpeg)
/connect-gujarat/media/media_files/2024/11/07/OIfV9RCfFzeNiLSAhkVT.jpeg)
/connect-gujarat/media/post_banners/914457c93ed47936e8c6c47ca5706f278f32409e134c1218df397f9247c8e8b8.jpg)