Connect Gujarat

You Searched For "landslide"

અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં ભૂસ્ખલન, 25 લોકોના મોત

19 Feb 2024 4:31 PM GMT
અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં ભૂસ્ખલનને કારણે લગભગ 25 લોકોના મોત થયા છે. આ સિવાય નૂરગારમ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ઘાયલ થયાના સમાચાર...

ઉત્તરાખંડ : યમુનોત્રી નેશનલ હાઇ વે પર નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન, 40થી વધુ કામદારો ફસાયા....

12 Nov 2023 7:36 AM GMT
ઉત્તરાખંડમાં બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી બનાવવામાં આવી રહેલી નિર્માણાધીન ટનલ તૂટી પડ્યાંના અહેવાલ મળ્યાં છે.

સાબરકાંઠા:હિંમતનગરનો સાઈકલ રાઈડર કેદારનાથ પહોંચ્યો, રસ્તામાં ભૂસ્ખલન થયું તો પણ હિંમત ના હારી

25 Aug 2023 6:28 AM GMT
હિંમતનગરનો સાઈકલ રાઈડર કેદારનાથ પહોંચ્યો હતો. હિંમત હાર્યા વગર 8 દિવસમાં 1300 કિમીનું અંતર સાઈકલ રાઈડીંગ કરી પૂર્ણ કર્યું હતું અને મંદિરે પહોંચ્યા

હિમાચલમાં કુદરતનો કહેર યથાવત.... પૂર-ભૂસ્ખલન બાદ આભ ફાટવા જેવી ઘટનાઓમાં 71ના મોત, 7500 કરોડનું નુકસાન......

17 Aug 2023 6:22 AM GMT
હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં વારંવાર ભૂસ્ખલન અને આભ ફાટવા જેવી ઘટનાઓ બની રહી છે

હિમાચલ પ્રદેશ : સોલનના કાંડાઘાટમાં વાદળ ફાટ્યું, સાતના મોત, મંડીમાં ઘણા લોકો ગુમ, ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ

14 Aug 2023 5:03 AM GMT
સોલન જિલ્લામાં રવિવારે મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે પૂર સાથે આવેલા કાટમાળમાં બે મકાનો અને એક ગાયનું શેડ ધોવાઈ ગયું હતું.

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં અમદાવાદના 5 લોકોના નિધન, તમામ ભક્તો કેદારનાથના દર્શને જઇ રહ્યા હતા..

12 Aug 2023 5:57 AM GMT
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કાટમાળ હટાવતી વખતે એક કાર કાટમાળ નીચે દબાયેલી ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી છે.

હિમાચલના સોલનમાં ફરી ભૂસ્ખલન, કાલકા-શિમલા નેશનલ હાઈવે-5 બંધ, ટ્રાફિકને ડાયવર્ટ કરાયો...

11 Aug 2023 5:38 AM GMT
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં મોડી રાત્રે ભૂસ્ખલન થયુ હતું જેના કારણે નેશનલ હાઈવે-5 શિમલા-કાલકા રોડ ફરી બંધ કરવામાં આવ્યો છે.

નેપાળ: હવે નેપાળમાં આવી મોટી આફત, ભૂસ્ખલન થતાં 5 લોકોના મોત, 28 લોકો લાપતા

19 Jun 2023 12:15 PM GMT
નેપાળમાં કુદરત કોપાયમાન છે. નેપાળના પૂર્વ ભાગોમાં વરસાદ ચાલુ છે. ભારે વરસાદને પગલે સર્જાયેલી દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે.

જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત, ૭ લોકો ઘાયલ

7 March 2023 4:51 PM GMT
જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનને કારણે મંગળવારે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે 7 ઘાયલોને જીએમસી જમ્મુમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં...

ડોડામાં જોશીમઠ જેવો સંકટ: 21 મકાનોમાં તિરાડ, અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડાયા..!

4 Feb 2023 5:03 AM GMT
જમ્મુ વિભાગના ડોડા જિલ્લામાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના થથરીની નવી ટાઉનશીપમાં 21 મકાનોમાં તિરાડો પડી ગઈ છે.

કોલંબિયાના રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદના કારણે ભૂસ્ખલનની બની ઘટના, 33 લોકોના મોત

6 Dec 2022 5:00 AM GMT
કોલંબિયાના રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની

કુલ્લુના મણિકર્ણમાં વાદળ ફાટ્યું, ચાર લોકો ગુમ, કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે NH-5 બંધ

6 July 2022 6:16 AM GMT
હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કુલ્લુ જિલ્લાના મણિકરણમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે.