દેશ ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં અમદાવાદના 5 લોકોના નિધન, તમામ ભક્તો કેદારનાથના દર્શને જઇ રહ્યા હતા.. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કાટમાળ હટાવતી વખતે એક કાર કાટમાળ નીચે દબાયેલી ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી છે. By Connect Gujarat 12 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હિમાચલના સોલનમાં ફરી ભૂસ્ખલન, કાલકા-શિમલા નેશનલ હાઈવે-5 બંધ, ટ્રાફિકને ડાયવર્ટ કરાયો... હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં મોડી રાત્રે ભૂસ્ખલન થયુ હતું જેના કારણે નેશનલ હાઈવે-5 શિમલા-કાલકા રોડ ફરી બંધ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 11 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા નેપાળ: હવે નેપાળમાં આવી મોટી આફત, ભૂસ્ખલન થતાં 5 લોકોના મોત, 28 લોકો લાપતા નેપાળમાં કુદરત કોપાયમાન છે. નેપાળના પૂર્વ ભાગોમાં વરસાદ ચાલુ છે. ભારે વરસાદને પગલે સર્જાયેલી દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. By Connect Gujarat 19 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત, ૭ લોકો ઘાયલ By Connect Gujarat 07 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ડોડામાં જોશીમઠ જેવો સંકટ: 21 મકાનોમાં તિરાડ, અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડાયા..! જમ્મુ વિભાગના ડોડા જિલ્લામાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના થથરીની નવી ટાઉનશીપમાં 21 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા કોલંબિયાના રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદના કારણે ભૂસ્ખલનની બની ઘટના, 33 લોકોના મોત કોલંબિયાના રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની By Connect Gujarat 06 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભુસ્ખલન, કાટમાળ નીચે 40થી વધારે લોકો દબાયા હોવાની આશંકા હિમાચલ પ્રદેશમાં વધી રહયાં છે ભુસ્ખલનના બનાવો, કાટમાળ નીચે 40થી વધારે લોકો દબાયા હોવાની શકયતા. By Connect Gujarat 11 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હિમાચલના કિન્નૌરમાં ભૂસ્ખલન, સાંગલા ખીણમાં પુલ ધરાશાયી થતાં 9 લોકોનાં મોત હિમાચલ પ્રદેશની સાંગલા ખીણમાં પુલ તૂટી પડતાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. By Connect Gujarat 25 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn