Connect Gujarat

You Searched For "Mantra"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બોર્ડના વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ, પીએમ મોદી તણાવ મુક્તિનો મંત્ર વિદ્યાર્થીઓ સાથે કરશે શેર

29 Jan 2024 3:52 AM GMT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બોર્ડના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ સ્ટ્રેસ લેવલને કેવી રીતે ઘટાડી શકે તે મુદ્દે વાતચીત કરતા...

જાણો, દેવ ઉઠીની એકાદશી પર કરવામાં આવતી પૂજાનો સમય અને વિશેષ મંત્ર.

20 Nov 2023 6:39 AM GMT
દેવ ઉઠી એકાદશી 24 એકાદશી ઓમાંની એક સૌથી મહત્વપૂર્ણ એકાદશી છે. શાસ્ત્રોમાં આ દિવસને સૌથી શુભ માનવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રિ: નવરાત્રિના પાંચમા દિવસે કરો મા સ્કંદમાતાની પૂજા, જાણો સંપૂર્ણ પદ્ધતિ અને મંત્ર..

26 March 2023 10:21 AM GMT
નવરાત્રિના પાંચમા દિવસે, મા દુર્ગાના પાંચમા સ્વરૂપ મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે જે ભક્તોને ઈચ્છિત ફળ આપે છે. આ માત્ર દેવી પાર્વતીનું સ્વરૂપ છે.

ચૈત્ર નવરાત્રી 2023 : નવરાત્રિના બીજા દિવસે કરવામાં આવે છે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો પદ્ધતિ, મંત્ર અને મહત્વ

23 March 2023 7:33 AM GMT
મા દુર્ગાને સમર્પિત ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે એટલે કે 23 માર્ચ, 2023 ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ છે.

ચૈત્ર નવરાત્રી 2023: નવરાત્રીના પહેલા દિવસે કરવામાં આવે છે માતા શૈલપુત્રીની પૂજા, જાણો સંપૂર્ણ પદ્ધતિ અને મંત્ર

22 March 2023 10:03 AM GMT
આજથી એટલે કે 22 માર્ચ 2023થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે.

નવરાત્રીના સાતમા દિવસે કરો માઁ કાલરાત્રીની પૂજા, જાણો મંત્ર અને પૂજા વિધિ

2 Oct 2022 2:49 AM GMT
શારદીય નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિ,માઁ દુર્ગાના સાતમા સિદ્ધ સ્વરૂપની, નીતિનિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે

અમદાવાદ: નેશનલ ગેમ્સ અંતર્ગત CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતનાં ખેલાડીઓને આપ્યો "Go For Gold"નો મંત્ર

14 Sep 2022 8:06 AM GMT
36મી નેશનલ ગેમ્સ-2022અંતર્ગત સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદ ખાતે ગો ફોર ગોલ્ડ નામનો કાર્યક્રમ યોજાયો હતો

વડોદરા : યુવા ચિત્રકારની અનોખી શિવભક્તિ, મહાદેવના વિવિધ સ્વરૂપો દર્શાવતા અદ્ભુત ચિત્ર તૈયાર કર્યા

28 Feb 2022 9:01 AM GMT
વડોદરા શહેરની પરમહંસ આર્ટ્સના ચિત્રકાર કિશન શાહ ઇશ્વરમાં અગાધ આસ્થા ધરાવે છે. તેમના ચિત્રોમાં પણ તેઓએ ભગવાન મહાદેવ, ગણેશ, સૂર્યદેવતા અને દેવીના વિવિધ...

દત્તાત્રેય જયંતિ પર પૂજા કરવાથી મળે છે પિતૃદોષમાંથી મુક્તિ, જાણો પૂજા પદ્ધતિ અને મંત્ર

18 Dec 2021 5:21 AM GMT
ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ 18 ડિસેમ્બરે ઉજવવામાં આવી રહી છે

નવરાત્રિનાં સાતમાં દિવસે કરો માઁ કાલરાત્રિની આરાધના, જાણો તેની પૂજા પદ્ધતિ અને મંત્ર

11 Oct 2021 2:59 PM GMT
માઁ કાલરાત્રિ પૂજા: નવરાત્રીના સાતમા દિવસે માઁ દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મા કાલરાત્રિ તેના નામના રૂપમાં રાત જેટલી કાળી છે. તેના...

જન્માષ્ટમી પર વર્ષો બાદ બની રહ્યો છે મહાપુણ્યદાયી યોગ, આ મંત્રનો જાપ કરો

26 Aug 2021 6:04 AM GMT
ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર ભગવાન રામનો જન્મ લગભગ 10 હજાર વર્ષ પહેલા થયો હતો અને ભગવાન કૃષ્ણનો જન્મ 5 હજાર વર્ષ પહેલાા થયો હતો. રામ અને કૃષ્ણ બંનેનો...