ભરૂચ: સ્વરછતા-પર્યાવરણની જાગૃતિ માટે યોજાય મેરેથોન, 4 હજાર દોડવીરો જોડાયા
શહેરની સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે યોજાયેલી આ મેરેથોનમાં નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી લગભગ 4000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
શહેરની સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે યોજાયેલી આ મેરેથોનમાં નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી લગભગ 4000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
ઇન્ટરનેશનલ અંકલેશ્વર મેરાથોન યોજાશે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે છેલ્લા બે વર્ષથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા મેરાથોન દોડનું આયોજન કરવામાં આવે છે