અંકલેશ્વરમાં શ્રી માર્કંડેશ્વર યુવક મંડળના શ્રી કૃષ્ણ સ્વરૂપ ગણેશજી બન્યા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર
અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ સ્વરૂપ એટલે કે ઇસ્કોન મંદિરના વિષય અનુરૂપ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે,