અમદાવાદઅમદાવાદ : અમદાવાદની સ્થાપનાને 611 વર્ષ પુર્ણ થયાં, માણેક બુરજ પર કરાયું ધ્વજારોહણ અમદાવાદ શહેરના 611મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહમદશાહ બાદશાહે માણેક બુરજ ખાતે પ્રથમ ઇંટ મુકી અમદાવાદ શહેર વસાવ્યું હતું...... By Connect Gujarat 26 Feb 2022 15:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn